Thursday, 13 June 2019

                                                       (2)

                                               -કૃષ્ણકાંત ભાટિયા -

*સ્વાગત પ્રવચન  અને પ્રસંગ પરિચય માટે  શ્રી લાલજી  મેવાડાને કહેવું 
*'વાણી જી વતર ભાગ-2 ના વિમોચન માટે  પૂ.કિશોરદાસજી સાહેબ ને  કહેવું 

                                                   -કૃપા નાકર -
*પ.પૂ.કિશોરદાસજી સાહેબને આશીર્વચન આપવા માટે કહેવું 
*'વાણીજી  વતર  ભાગ-2 -પુસ્તક પરિચય કરાવવા માટે  કવિવર શ્રી 
જયંતિ  જોશી 'શબાબને આમંત્રણ  આપવું 

                                                  -કૃષ્ણકાંત ભાટિયા-
*વાર્તા સ્પર્ધાના વિજેતાઓનું સન્માન :-સાત  સ્પર્ધકોને આશ્વાસન પુરસ્કાર 
રૂ.500/- રોકડ પુરસ્કાર,પુસ્તક/બોલપેન ભેટ.
0શ્રી શિવજી મોઢ 'શિવ ' (ડુકાર)-ડો.બી.એન.પ્રજાપતિ સાહેબ 
0શ્રી રાજીવ આર. ત્રિપાઠી (ભાઈબંઘી ) -શ્રી ભૂપેન્દ્ર સિંહ વાઘેલા 
0શ્રી હસમુખ અબોટી 'ચંદંન ' (ચાંચિયેં  જો કેર)-પૂ.કિશોરદાસજી સાહેબ 
0 શ્રી પ્રભુલાલ ટાટારિયા 'ધૂફારી ' (સરવણ  કાવડિયો)-શ્રી શંકરભાઈ  સચદે 
0 શ્રી  રમેશ ભટ્ટ 'રશ્મિ ' (માઇતર સે માઇતર)-શ્રી જ્યંતિ  જોશી 'શબાબ '
0 શ્રી સરોજચંદ્ર  ગોર (નિસીભ)-શ્રી જોરાવરસિંહજી રાઠોડ 
0શ્રી  રામજી જોશી (ધોસ્તજી  ધાસ્તાન )-શ્રી લાલજી મેવાડા 'સ્વપ્ન'
(3) શ્રી સી.ડી. કરમશિયાણી (ડાડા જે અંગણ આમું )-પૂ.કિશોરદાસજી સાહેબ 
(રૂ.2000/- રોકડ પુરસ્કાર -પુસ્તક-બોલપેન )
(2) શ્રી કલાધર મુતવા (ધીરું  ઉજિયારે જેડ઼ી  ખુશી)-ડો.કાંતિ ગોર 
(રૂ.3000/- રોકડ પુરસ્કાર-પુસ્તક-બોલપેન)
(1) શ્રી હરેશ દરજી 'કસબી '(ચુઆક )-શ્રી  જયંતિ જોશી 'શબાબ '
*નિર્ણાયક:-ડો। કાંતિ ગોર સાહેબ 









No comments:

Post a Comment