Friday, 14 June 2019

                                                                (3)

                                                         -કૃપા નાકર -

*કાવ્ય સ્પર્ધાના વિજેતાઓનું સન્માન :-
0સાત કવિઓને રૂ.500/-રોકડ પુરસ્કાર -પુસ્તક-બોલપેન 
*શ્રી જયેશ ભાનુશાલી (વાંકું )-શ્રી શંકરભાઈ  સચદે 
*શ્રી ઇબ્રાહિમ લુહાર 'ગુલશન '(નોટબંધી )-શ્રી કિશોરદાસજી સાહેબ 
*શ્રી નંદુ જોશી (અજ  પ આંલા )-ડો.બી.એન.પ્રજાપતિ સાહેબ 
*શ્રી જિગર ફરાદીવાલા (ટીપે મ્યાંનું )-શ્રી લાલજી મેવાડા 'સ્વપ્ન '
*શ્રી મુરજી ચાવડા 'પ્રેમ '(સફર મેં )-શ્રી સં જયભાઈ ઠાકર 
*શ્રી હિરેન ગઢવી (ન ધરપત ડીયેં  તા )-શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા 
*શબનમ ખોજા (અભિનય કરીં )-શ્રી જોરાવરસિંહજી રાઠોડ 
(3) ચાંદની નાથબાવા (અધા )-ડો.કાંતિ ગોર 
રૂ.2000/-રોકડ પુરસ્કાર -પુસ્તક-બોલપેન 
(2) આનંદ મહેતા (નજરું મિલાઈયું) -જયંતિ જોશી 'શબાબ '
રૂ.3000/-રોકડ પુરસ્કાર -પુસ્તક-બોલપેન 
(1) શ્રી જ્યંતિ  ગોર 'ઝખ્મી '(ચિચોડો )-પૂ.કિશોરદાસજી સાહેબ 
રૂ.5000/-રોકડ પુરસ્કાર-પુસ્તક-બોલપેન 
0નિર્ણાયક :-કવિવર શ્રી જ્યંતિ  જોશી 'શબાબ '

                                                    કૃષ્ણકાંત ભાટિયા-
પ્રાસંગિક વક્તવ્ય માટે વિંનતી કરવી :-
*શ્રી શંકરભાઈ સચદે *ડો.બી.એન.પ્રજાપતિ સાહેબ *શ્રી જોરાવરસિંહજી રાઠોડ 
*અધ્યક્ષીય પ્રવચન  માટે ડો.કાંતિ ગોરને વિનંતી કરવી.
                                                               ***
                                                           -કૃપા નાકર -
*નિર્ણાયકોનું સન્માન કરાવવું :-(1) ડો.કાંતિ ગોર (2) શ્રી જ્યંતી જોશી 'શબાબ '
 (મોમેન્ટો આપીને)               પૂ.કિશોરદાસજી સાહેબના વરદ  હસ્તે 
*સૂત્ર સંચાલકોનું  સન્માન કરાવવું :(1) શ્રી કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '(2)કૃપા નાકર 
  (શાલ ઓઢાળીને )             ડો.કાંતિ ગોરના વરદ હસ્તે .
*આભારવિધિ * શ્રી યાજ્ઞવલ્ક્ય જોશી.
*'મુંજી માતૃભૂમિ કે નમન '
                                                                    ***




No comments:

Post a Comment