Tuesday, 20 May 2014

શબ્દો  જયારે  SAD,ત્યારે મૌન પણ બોલે ,
શબ્દો  જયારે  DEAD ,ત્યારે મૌન પણ  બોલે !

ન  બોલવામાં  પણ નવ  ગુણ  છે  સમજ્યા,
શ્રીમતી   થાય  RED  ત્યારે  મૌન  પણ બોલે !
-------------------કૃષ્ણકાંત  'કાન્ત'

No comments:

Post a Comment