પ્રા.કમલભાઈ મહેતા સાંધ્યદીપના
પ્રમુખ પદે વરાયા.
ભુજની વરિષ્ઠ નાગરિક કવિઓની સંસ્થા 'સાંધ્ય દીપ'ની સામાન્ય સભા આજરોજ હોટલ વિરામ
ખાતે મળી હતી.જેમાં વર્ષ :2014-2016 બે વર્ષ માટે પ્રા.કમલભાઈ મહેતાની સંસ્થાના પ્રમુખ તરીકે
સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી !
પ્રમુખ પદે વરાયા.
ભુજની વરિષ્ઠ નાગરિક કવિઓની સંસ્થા 'સાંધ્ય દીપ'ની સામાન્ય સભા આજરોજ હોટલ વિરામ
ખાતે મળી હતી.જેમાં વર્ષ :2014-2016 બે વર્ષ માટે પ્રા.કમલભાઈ મહેતાની સંસ્થાના પ્રમુખ તરીકે
સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી !
No comments:
Post a Comment