સ્પર્શ
સંગીતની માનવમનના આવેગો પર અદભુત અસર થાય છે.આપણે જાણીએ છીએ
કે શરીરની બીમારીનું મૂળ મનની બીમારી છે.મન બીમાર તો તન બીમાર. 'music therapy'
પર વિશ્વમાં research ચાલી રહી છે.પ્રયોગો થતા રહે છે.સંગીતની માનવ મન પર સીધી જ
ચોટદાર અસર થાય છે.સંગીત તો 'હાલરડાં'થી શરૂ થઈ 'મરશિયાં'સુધી માનવજીવનમાં
વણાયેલું છે.નાના કારીગરો પણ મનની એકાગ્રતા અને હળવાશ માટે ધંધાના સ્થળે ટેપ-
રેકોર્ડર રાખતા આપણે જોઈએ છીએ;દરજીઓ,કેશકર્તન કલાકારો,રિક્ષા,પાનની કેબિનો,
શેરડીના રસવાળાથી માંડીને હોટલો,રેસ્ટોરાં જેવાં અનેક ઉદાહરણો જોવા મળે છે.
સંગીત મનના તનાવો નાબૂદ કરે છે,સાંત્વના આપે છે,મનની પીડાને દૂર કરે છે,મનને
શાંત કરે છે,સંગીતથી રોગમુક્તિ શક્ય છે.સંગીતની વનસ્પતિ અને પ્રાણીઓ પર પણ અસર
થાય છે.આપણે ત્યાં પણ સતત પ્રયોગો અને અભ્યાસથી એવું તારણ કાઢવામાં આવ્યું છે કે,
અમુક ચોક્કસ બીમારી માટે અમુક રાગો સાંભળવામાં આવે તો બીમારી હળવી થઈ શકે છે.
બીમારીનું કારણ મન ગણાય છે અને એટલેજ મનના મરોડોનો ઉપચાર થાય તો શરીરની
બીમારી મટાડી શકાય.
ક્રમ ............બીમારી ................................રાગ...................................ગીત....................
(1)..............બ્લડપ્રેશર.............................તોડી.................................'જોગિયા જગ હૈ એક.'
(2).............માનસિક તાણ.......................બાગેશ્રી.............................'આયે બહાર બનકે...'
(૩).............હિસ્ટીરિયા.............................ખમાજ..............................'વિજયી વિશ્વ તિરંગા..'
(4)..............મલેરિયા................................હિંડોલ..............................'ઝૂમતી ચલી નમન હવા....'
(5)................તાવ.................................. માલકૌંસ.......................... .'તૂ છુપી હૈ કહાં ....'
(6)..............ચર્મરોગ...................................દેસ.................................'તકદીર કા ફસાના...'
(7)..............એ સી ડી ટી .........................કલાવતી .................'કભી તો મિલોગે જીવન સાથી ..'
(8).............ડાયાબિટીસ ....................જય જયવંતી.....'મન મોહના,બડે જૂઠે,હાર કે હાર નહીં માને '
(9).............ગભરામણ..................... આહીર ભૈરવ...................'પૂછો ન કૈસે મૈંને રૈન બિતાઈ..'
(10)........... હૃદયરોગ....................... ......ભૈરવી............................'મુંજી માતૃભૂમિ કે નમન... '
(11)...............અસ્થમા ..............................યમન.................................'ચંદન સા બદન...'
***
સંગીતની માનવમનના આવેગો પર અદભુત અસર થાય છે.આપણે જાણીએ છીએ
કે શરીરની બીમારીનું મૂળ મનની બીમારી છે.મન બીમાર તો તન બીમાર. 'music therapy'
પર વિશ્વમાં research ચાલી રહી છે.પ્રયોગો થતા રહે છે.સંગીતની માનવ મન પર સીધી જ
ચોટદાર અસર થાય છે.સંગીત તો 'હાલરડાં'થી શરૂ થઈ 'મરશિયાં'સુધી માનવજીવનમાં
વણાયેલું છે.નાના કારીગરો પણ મનની એકાગ્રતા અને હળવાશ માટે ધંધાના સ્થળે ટેપ-
રેકોર્ડર રાખતા આપણે જોઈએ છીએ;દરજીઓ,કેશકર્તન કલાકારો,રિક્ષા,પાનની કેબિનો,
શેરડીના રસવાળાથી માંડીને હોટલો,રેસ્ટોરાં જેવાં અનેક ઉદાહરણો જોવા મળે છે.
સંગીત મનના તનાવો નાબૂદ કરે છે,સાંત્વના આપે છે,મનની પીડાને દૂર કરે છે,મનને
શાંત કરે છે,સંગીતથી રોગમુક્તિ શક્ય છે.સંગીતની વનસ્પતિ અને પ્રાણીઓ પર પણ અસર
થાય છે.આપણે ત્યાં પણ સતત પ્રયોગો અને અભ્યાસથી એવું તારણ કાઢવામાં આવ્યું છે કે,
અમુક ચોક્કસ બીમારી માટે અમુક રાગો સાંભળવામાં આવે તો બીમારી હળવી થઈ શકે છે.
બીમારીનું કારણ મન ગણાય છે અને એટલેજ મનના મરોડોનો ઉપચાર થાય તો શરીરની
બીમારી મટાડી શકાય.
ક્રમ ............બીમારી ................................રાગ...................................ગીત....................
(1)..............બ્લડપ્રેશર.............................તોડી.................................'જોગિયા જગ હૈ એક.'
(2).............માનસિક તાણ.......................બાગેશ્રી.............................'આયે બહાર બનકે...'
(૩).............હિસ્ટીરિયા.............................ખમાજ..............................'વિજયી વિશ્વ તિરંગા..'
(4)..............મલેરિયા................................હિંડોલ..............................'ઝૂમતી ચલી નમન હવા....'
(5)................તાવ.................................. માલકૌંસ.......................... .'તૂ છુપી હૈ કહાં ....'
(6)..............ચર્મરોગ...................................દેસ.................................'તકદીર કા ફસાના...'
(7)..............એ સી ડી ટી .........................કલાવતી .................'કભી તો મિલોગે જીવન સાથી ..'
(8).............ડાયાબિટીસ ....................જય જયવંતી.....'મન મોહના,બડે જૂઠે,હાર કે હાર નહીં માને '
(9).............ગભરામણ..................... આહીર ભૈરવ...................'પૂછો ન કૈસે મૈંને રૈન બિતાઈ..'
(10)........... હૃદયરોગ....................... ......ભૈરવી............................'મુંજી માતૃભૂમિ કે નમન... '
(11)...............અસ્થમા ..............................યમન.................................'ચંદન સા બદન...'
***
No comments:
Post a Comment