ગઝલ
ચંચળ મન જયાં ત્યાં ભટકયા કરે,
મર્કટની જેમ , ડાળ પર લટકયા કરે.
મોહ, માયા,લોભમાં ઓતપ્રોત થઈ ,
જીવતરમાં હમેશાં ,એ ચટકયા કરે.
બાજી બગાડે એ ચંચળ ,સ્વભાવથી,
ને મન ને મનમાં ,એ મલકયા કરે.
કૂડા કરાવે કામ, ચંચળ મન સર્વથી,
ને પછી આંખમાં બેસી ફરકયા કરે.
'કાંત 'ની ગઝલમાં પણ હાજરાહજૂર,
કાફિયા-રદીફને એ ચંચળ કર્યા કરે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર ,ભુજ-કચ્છ।
મો .99090 71588
ચંચળ મન જયાં ત્યાં ભટકયા કરે,
મર્કટની જેમ , ડાળ પર લટકયા કરે.
મોહ, માયા,લોભમાં ઓતપ્રોત થઈ ,
જીવતરમાં હમેશાં ,એ ચટકયા કરે.
બાજી બગાડે એ ચંચળ ,સ્વભાવથી,
ને મન ને મનમાં ,એ મલકયા કરે.
કૂડા કરાવે કામ, ચંચળ મન સર્વથી,
ને પછી આંખમાં બેસી ફરકયા કરે.
'કાંત 'ની ગઝલમાં પણ હાજરાહજૂર,
કાફિયા-રદીફને એ ચંચળ કર્યા કરે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર ,ભુજ-કચ્છ।
મો .99090 71588
No comments:
Post a Comment